જામનગર માર્કેટીંગ યાર્ડમાં ૫૨૭૬મણ નવી મગફળીની આવક થઇ છે. ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઇ નથી ત્યાં હરાજીમાં સારા ભાવ મળતા મગફળીનૂં ધૂમ વેંચાણ શરૂ થયું છે. ૬૫૦ ખેડૂત આવતા જુદી-જુદી જણસની ૨૮૩૪૧ મણ આવક થઇ હતી. યાર્ડમાં નવી મગફળીની આવકનું પ્રમાણ ધીમે ધીમે વધી રહ્યું છે. યાર્ડમાં જીણી અને જાડી મગફળી મળી કુલ ૫૨૭૬ મણની આવક થઇ હતી. હરાજીમાં ૨૦ કીલો મગફળીના ખેડૂતોને રૂ.૭૦૭થી ૯૫૪ઉપજયા હતાં. તદઉપરાંત ધઉંની ૪૧૩૨, અડદની ૪૬૪૮, ચોળીની ૫૬, ચણાની ૨૯૩૨, અરેંડાની ૩૨૯૭, તલની ૨૦૫૫, રાયડાની ૪૪, લસણની ૨૨૫૬, કપાસની ૧૩૫૬, જીરૂની ૧૧૨૫મણ આવક થઇ હતી. યાર્ડમાં ૬૫૦ ખેડૂત આવતા જુદી-જુદી જણસોની ૨૮૩૪૧ મણની આવક થઇ હતી. ૯૫૧ ખેડૂત આવતા ૩૩૯૬૬ મણ આવક થઇ હતી.
Trending
- પુષ્પા 2 નું પહેલું ગીત ‘પુષ્પા પુષ્પા’થયું રિલીઝ
- TMKOCના સોઢીના ગાયબ થવા પર નિર્માતા અસિત મોદીએ કઈક આવું કહ્યું….
- જામનગર: મહિલાઓ દ્વારા મહેંદીના માધ્યમથી મતદાન જાગૃતિનો પ્રયાસ
- અખાત્રીજ પર આ વખતે લગ્નના ઢોલ નહીં ઢબૂકે
- ઈન્ડિયન આર્મીમાં 1.5 લાખથી પણ વધુ પગાર સાથે ઓફિસર બનવાની સુવર્ણ તક
- 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી પાડોશમાં રહેતા તરૂણે દુષ્કર્મ આચર્યું
- પૂછ્યા વગર કેમ મંદિરે ગઇ….તેમ કહી પત્ની અને સસરા પર છરી વડે હુમલો
- સ્માર્ટફોનની દુનિયામાં ભારત ચીનને પાછળ છોડી દેશે