૨જી ઓકટોબર ગાંધી જયંતી નિમિતે રાજકોટ ચિત્રનગરી દ્વારા સીવીલ હોસ્પિટલ ખાતે અલગ અલ ચિત્રો બનાવવામાં આવ્યા હતા. આ અંતર્ગત ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના નટુકાકા ફેમ ઘનશ્યામ નાયક તથા બાધા ફેમ તનમય વેકરીયા રાજકોટ ખાતે આવી પહોચ્યા હતા.વધુમાં વાત કરતા નટુકાકાએ જણાવ્યું હતુ કે, રાજકોટ રંગીલુ શહેર છે. અને ચિત્રનગરી દ્વારા જે ઝુંબેશ ઉપાડવામાં આવી છે તે ખૂબ કાબીલે તારીફ છે. સાથે સાથે દિવસે આપણે સૌ સાથે મળીને ગાંધીજીના સ્વચ્છતાના સ્વપ્નો સાકાર કરીએ તેવી મારી આશા છે.બાધો (તનમય વેકરીયા)એ જણાવ્યું હતુ કે હું રાજકોટથી ઘણો માહિતગાર છું, મારા ધર્મપત્ની રાજકોટના છે, રાજકોટનુ નામ આજે ઘણુ આગળ આવી રહ્યું છે. અને હું રાજકોટ આવીને ખૂબ ખુશીની લાગણી અનુભવું છે.
Trending
- 115 વર્ષ પહેલાં ગાયબ થયેલું શ્રાપિત જહાજની તસવીરો જોઈ ડરી જશો
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને લોન વગેરે બાબતનું ટેન્શન રહેતું જોવા મળે અને પૂજા પાઠથી બળ મળી રહેશે
- પત્ની સાથે અનૈતિક સંબંધનો બદલો લેવા ફિલ્મી ઢબે પાર્સલમાં દેશી બોમ્બ મોકલ્યાનો ઘટસ્ફોટ
- વધુ એક કસ્ટોડિયલ ડેથ? : કુવાડવા પોલીસના મારથી વૃદ્ધ મોતને ભેંટ્યાનો પરિજનોનો આક્ષેપ
- અદાણીની 6 કંપનીઓને સેબીની કારણદર્શક નોટિસ
- પ્રચાર પડઘમ રવિવારે સાંજે 6 વાગ્યાથી થશે શાંત
- રાજકોટ RTOનો ‘નિયમતોડ’ લોકોને એપ્રિલ માસમાં અડધા કરોડનો ‘ચાંદલો’
- પુરૂષો આવેગીક રીતે સ્ત્રીઓની તુલનામાં ઓછા પરિપક્વ: સર્વે