રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૪૮મી જન્મજયંતિ પ્રસંગે આજે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીએ આજે ખુદ સાવરણો ઉપાડી સિવિલ હોસ્પિટલમાં ખૂણે-ખૂણો સાફ કર્યો હતો.
Trending
- TMKOCના સોઢીના ગાયબ થવા પર નિર્માતા અસિત મોદીએ કઈક આવું કહ્યું….
- જામનગર: મહિલાઓ દ્વારા મહેંદીના માધ્યમથી મતદાન જાગૃતિનો પ્રયાસ
- અખાત્રીજ પર આ વખતે લગ્નના ઢોલ નહીં ઢબૂકે
- ઈન્ડિયન આર્મીમાં 1.5 લાખથી પણ વધુ પગાર સાથે ઓફિસર બનવાની સુવર્ણ તક
- 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી પાડોશમાં રહેતા તરૂણે દુષ્કર્મ આચર્યું
- પૂછ્યા વગર કેમ મંદિરે ગઇ….તેમ કહી પત્ની અને સસરા પર છરી વડે હુમલો
- સ્માર્ટફોનની દુનિયામાં ભારત ચીનને પાછળ છોડી દેશે
- સૌરાષ્ટ્ર યુનિ.ના સર્વાંગી વિકાસ માટે 100 કરોડની ગ્રાન્ટ મંજૂર