સિધ્ધિ વિનાયક ધામ ખાતે શહેર ભાજપ આયોજીત ગણપતિ મંગલ મહોત્સવમાં ત્રીજા દિવસે પુષ્પદાન ગઢવી, મોહનભાઈ કુંડારીયા, ગોવિંદ પટેલ સહિતના ભાજપ અગ્રણીઓ તેમજ લેઉઆ પટેલ, કચ્છી ભાનુશાળી, સગર, અને માલી સમાજના અગ્રણીઓએ ભકિતભાવ સાથે ઉપસ્થિત રહી મહાઆરતીનો લાભ લીધો હતો. મહોત્સવમાં ધીભાઈ સરવૈયા અને ગુણવંત ચુડાસમાનો હસાયરો અને વન મીનીટ સ્પર્ધા યોજાઈ હતી. બીજા દિવસે પોલીસ કમિશ્નર અને જિલ્લા કલેકટરે સહ પરિવાર મહાઆરતીનો લાભ લીધો હતો. તેમજ ભુપેન્દ્ર ખખ્ખર પ્રસ્તુત ‘શ્રીનાથજી પધાર્યા મેરે ઘેર, શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ યોજાયો હતો.આવતીકાલે સાંજે ૫ કલાકે ૧૮ વર્ષથી ઉપરનાં બહેનો માટે મહેંદી સ્પર્ધા તથા રાત્રે ૯ કલાકે વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજો.
Trending
- પેડિક્યોરથી પણ પગની ટેનિંગ દૂર નથી થતી, તો એકવાર આ ઘરેલું ટીપ્સ ટ્રાઈ કરો
- બાળકોને આ હેલ્ધી ફૂડ ખવડાવી રહ્યા છો..!
- શેરબજારમાં જોવા મળ્યો બમ્પર ઉછાળો
- આ સમુદ્ર કિનારો છે નર્કનો પ્રવેશદ્વાર
- પરફ્યુમની સુગંધ રહેશે આખો દિવસ, અજમાવો આ ટ્રિક
- આખરે નામ જાહેર…રાહુલ ગાંધી રાયબરેલીથી જ્યારે કિશોરી લાલ શર્મા અમેઠીથી મેદાને ઉતર્યા
- શુક્રવારે આ દેવીની પૂજા કરી, ધન, સંપત્તિ અને પ્રેમનું વરદાન મેળવો
- જીભ પર થતાં સફેદ ડાઘ ખતરાની નિશાની સમાન છે, ભૂલથી પણ આવગણશો નહીં…