પંચવટી સોસાયટી ખાતે સતત ચોથા વર્ષે ગણપતિ મહોત્સવ પંચવટી કા રાજાનું આયોજન થયું છે. જેમાં દરરોજ મહાઆરતીમાં અનેક લોકો હાજરી આપે છે. મહિલાઓ માટે દરરોજ ડ્રેસ કોડ રાખવામાં આવ્યો છે. મ્યુઝીકલ ઈવેન્ટ સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આયોજનને સફળ બનાવવા કિશોરભાઈ દોશી, મહેન્દ્રભાઈ રાઠોડ, બ્રિન્દેશભાઈ નંદાણી, કિરીટભાઈ પરમાર અને વસંતભાઈ માંગરોલીયા સહિતના જહેમત ઉઠાવે છે.
Trending
- જાણો એવા ખોરાક વિશે જે તમારા દાંતને સ્વસ્થ રાખે છે.
- લગ્નની લાલચ આપી 17 વર્ષીય સગીરા પર નરાધમનો દુષ્કર્મ
- ચકચારી દુષ્કર્મ કેસમાં શાળાના આચાર્યનો નિર્દોષ છુટકારો
- ‘હરખપદુડા’ બોલવા મામલે પરેશ ધાનાણી વિરૂધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ
- રાજકોટ : 200 બુથ ઉપર કુલર મુકાશે, 1092 બુથ ઉપર માંડવા નાખી છાંયડો કરાશે
- આ જંગલમાં બીહામણા આવાજ સાંભળવાનું કારણ જણાવતા વૈજ્ઞાનિકો
- ભલે ઇઝરાયેલ મિત્ર હોય, પણ ભારત પેલેસ્ટાઈનની સ્વતંત્રતાનું હિમાયતી
- અટલ સરોવરમાં પ્રથમ દિવસે જ 10 હજારથી વધુ સહેલાણીઓ ઉમટ્યા