Abtak Media Google News

‘અબતક’ મિડીયા હાઉસ ખાતે દર વર્ષે વિધ્નહર્તા દેવ ગણેશજીનું સ્થાપન ‘અબતક’ના મેનેજીંગ તંત્રી સતિષકુમાર મહેતાના રાહબરી હેઠળ કરવામાં આવે છે. ‘અબતક’ના આંગણે લંબોદરની આરાધના અને આરતી કરવા માટે શહેરના આઇએએસ અને આઇપીએસ અધિકારીઓ પધાર્યા હતા. ગઇકાલે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે ‘અબત’ મિડીયા હાઉસ ખાતે બિરાજમાન ગજાનંદ ગણેશજીની ભક્તિભાવ સાથે આરતીનો લહાવો લઇ શહેરીજનોની સુખાકારી માટે આરાધના કરી હતી. પોલીસ કમિશન રાજુ ભાર્ગવે ‘અબતક’ના મેનેજીંગ તંત્રી સતિષકુમાર મહેતા સાથે વિવિધ મુદે મુક્ત મને ચર્ચા કરી ‘અબતક’ના સકારાત્મક અભિગમની પ્રસંશા કરી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.