ગુજરાત રાજ્યમાં કોરોના મહામારીને પહોંચી વળવા તેમજ લોક સમાજને મદદરૂપ થતાં રાષ્ટ્રીય સેવા ગજજ ચોક્સી કોલેજના ૩૭ કોરોના વીર યોદ્ધા ની સરાહનીય કામગીરી માટે મુંબઈના સિનેમા જગતના ગુજરાતી અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી મિના નગી દ્વારા જીલ્લા કલેક્ટર ને પત્ર પાઠવીને રજુઆત કરી હતી જેમાં મળેલી વિગતો મુજબ વેરાવળ સોમનાથ સુત્રાપાડા વિસ્તારોમાં પોતાના સવ ખર્ચે સેવા બજાવતા ગુજરાત સેલ ના રેજીયોનલ ડાયરેકટર ગિરધરભાઈ ઉપાધ્યાય ત્થા સ્ટેટ ગજજ ઓફિસર આર.જે માછી સાહેબ તેમજ ભકિત કવી નરસિંહ મહેતા યુનવસીટી જુનાગઢ ગજજ ના પરાગભાઇ દેવાણી દ્વારા શિસ્ત શિક્ષણ અને સમર્પણ સાથે વિદ્યાર્થીઓના વાલી ઓની સંમતિ સાથે રાષટીય સેવા કાર્યમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા તેમજ ગુજરાત પોલિસવડા માનનીય શિવાનંદ ઝા ના માર્ગ દર્શન આદેશ અનુસાર ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધીક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા ૩૭ વિદ્યાર્થીઓ પોલીસ વિભાગ સાથે મદદરૂપ થવા ટીમ બનાવી કાર્ય મા સહભાગી બનેલા જેમાં વેરાવળ સીટી પોલીસ ઈન્સ્પેક્ટર એન.જી વાધેલા સાથે ર૧ તેમજ પ્રભાસ પાટણ પોલીસ ઈન્સ્પેક્ટર જે એમ રાઠવા સાહેબ સાથે ૧૧ અને ૦૫ સુત્રાપાડા પોલીસ સ્ટેનડ માં પી.એસ.આઈ એ. એમ. હેરમા સાથે પોતાના સ્વખર્ચે પોલીસ વિભાગ ને કાર્ય મા મદદરૂપ થઈને નિષ્ઠા સાથે ઉમદા કાર્ય મા સહભાગી બની અમુલ્ય યોગદાન આપીસમાજ ને વ્હારે આવી મદદરૂપ થતા આ ૩૭ કોરોના વીર યોદ્ધા જે છેલ્લા દોઢ માસ થી પ્રોગ્રામ અધિકારી એ.એમ ચોચા તેમજ ચોક્સી કોલેજના ટ્રસ્ટી મંડળ આચાર્ય અને કોલેજના સ્ટાફ સાથે પોલીસને મદદરૂપ આ ૩૭ કોરોના વીર યોદ્ધા ને સન્માન આપવુ જોઈએ.
Trending
- ઉનાળામાં પણ મચ્છરો છે મક્કમ: રોગચાળો અડીખમ
- હત્યાની કોશિશના ગુનામાં ફરાર હિસ્ટ્રીશીટર ઇભલો મહારાષ્ટ્રથી ઝડપાયો
- ગાંધીગ્રામ વિસ્તારની સગીરાને ધાક-ધમકી આપી નરાધમે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું
- અમરેલી : બસ અચાનક પલ્ટી મારતા ગમખ્વાર અક્સ્માત સર્જાયો
- WWE રેસલર્સમાં ધ ગ્રેટ ખલી કરતાં પણ ઊચા છે આ રેસલર્સ
- અટલ સરોવર બુધવારથી લોકો માટે ખુલ્લુ મુકાશે: એન્ટ્રી ફી રૂ.25 રહેશે
- અમારી વિનમ્રતાને અમારી નબળાઇ સમજવાનું દુ:સાહસ કોઇ કરશો નહીં: માંધાતાસિંહજી જાડેજા
- વિરાણી બહેરા મૂંગા શાળા ટ્રસ્ટની કાયાપલટની કામગીરી પૂર્ણતાના આરે