Abtak Media Google News
  •  રાષ્ટ્રપતિ  દ્રૌપદી મુર્મુનું રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે ભાવભર્યું સ્વાગત

  • ટંકારા ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીના ૨૦૦મા જન્મોત્સવમાં સહભાગી થવા હિરાસર એરપોર્ટ ખાતે  પહોંચ્યા

રાજકોટ ન્યૂઝ

તા. ૧૨ ફેબ્રુઆરી- ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી મોરબી જિલ્લાના ટંકારા ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીના ૨૦૦મા જન્મોત્સવ – જ્ઞાન જ્યોતિ પર્વ – સ્મરણોત્સવમાં સહભાગી થવા આજે રાજકોટ હિરાસર એરપોર્ટ પર આવી પહોંચતાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું.Whatsapp Image 2024 02 12 At 12.50.55 13Cb4708 2

આ અવસરે સહકાર અને ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મેયરશ્રી નયનાબેન પેઢડિયા, ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળા, કલેકટરશ્રી પ્રભવ જોશી, પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ સહિતના મહાનુભાવોએ પણ રાષ્ટ્રપતિશ્રીને આવકાર્યા હતા.

 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.