Abtak Media Google News

વડાપ્રધાન મોદી રાત્રે 8 વાગે રાષ્ટ્રને સંબોધન કરશે.વડાપ્રધાન મોદીએ ગઈ કાલે દરેક રાજ્યના મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી અને લોકડાઉન વિશે સૂચનો માંગ્યા હતા.

આ વાતને ધ્યાનમાં રાખી માનવામાં આવે છે કે, આજે વડાપ્રધાન લોકડાઉન વિશે કોઈ મોટી જાહેરાત કરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.