દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો આજે જન્મદિવસ છે. પણ નરેન્દ્રભાઇને ત્રણ દિવસ પહેલા તા.૧૪ સપ્ટેમ્બરના રોજ ઇન્દોર ખાતે સૈફીનગરની મસ્જીદમાં તેઓ પધારેલ ત્યારે રુબરુમાં દુનિયાભરના દાઉદી વ્હોરા સમાજના પ૩ માં સર્વોચ્ચ ધર્મગુરુ નામદાર ડો. સૈયદના સાહેબે અભિનંદન દીર્ધાયુ અંગે પણ દુઆ પ્રાર્થના ગુજારી તેમણે કરેલા કાર્યોને બિરદાવી ભારત દેશ હુજ પ્રગતિના સોપાનો સર કરતો રહે એમ પણ જણાવ્યું હતું.
Trending
- બુકી બજારે ભાવ ખોલ્યા: તમામ 25 બેઠકો ભાજપની ઝોળીમાં!!
- સેલિબ્રિટીઓ ભ્રામક જાહેરાતોથી દુરી બનાવે તે જરૂરી
- ડો. પ્રદીપ કણસાગરા લિખિત”કિડનીઓ અને તેની પથરીઓ” વિમોચન
- શું કહેશો તમે પણ આ ક્રૂઝની મુસાફરી કરવા આતુર છો ક નહીં ???
- મિલકતના જીયો ટેગીંગમાં પણ વેઠ ઉતારતી એજન્સી
- હેચબેક કરતાં ઓછી કિંમતમાં અને વધુ સલામતી સાથે ખરીદો આ SUV
- સીએની વિદ્યાર્થીનીએ સુસાઈડ નોટ લખી જીવન ટૂંકાવ્યું
- આંતરરાષ્ટ્રીય સ્તરે પંચાયતીરાજના મહિલા રત્નો કરશે ભારતનું પ્રતિનિધિત્વ