Abtak Media Google News

તા.૨૭ ગુરુવારે સાંજે ૭ કલાકે મેયર બંગલે સંસઓની મિટિંગ

ભારત ના પ્રધાનમંત્રી અને ગુજરાત ના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી તા ૩૦ ,રવિવાર નાં રોજ રાજકોટ પધારી રહ્યાં છે.

મોદીજી એ સક્રિય રાજનીતિ ની શરૂઆત રાજકોટ નાં ધારાસભ્ય તરીકે કરેલ હોઇ રાજકોટ ના સમગ્ર પ્રજાજનો માં અનેરો ઉત્સાહ પ્રવર્તિ રહ્યોં છે.

રાજકોટ ની સામાજિક સંસઓ ના પ્રતિનિધિ ઓ પણ નરેન્દ્રભાઈ ને આવકારવા આતુર બન્યાં છે. સંસકીય સ્વાગત અંગે ની વ્યવસકીય સંકલન માટે તા.૨૭,ગુરુવાર,સાંજે ૭ કલાકે,મેયર બંગલો ખાતે રાજકોટ ની તમામ સંસઓ ની મિટિંગ રાજકોટ અભિવાદન સમિતિ ના ઉપક્રમે રાખેલ છે.જેમાં રાજકોટ ની સેવાકીય,મેડિકલ, સાંસ્કૃતિક પ્રવૃતિઓ સો સંકળાયેલા તમામ ને પધારવા જાહેર આમંત્રણ રાજકોટ અભિવાદન સમીતિ ના ગુણવંતભાઈ ડેલાવાળા, મુકેશ દોશી, જયેશ ઉપાધ્યાય,મિત્તલ ખેતાણી, ઉપેન મોદી,મિલન કોઠારી,મહેન્દ્ર ફળદુ,રમેશભાઈ ટીલારા,ડો.શૈલેષ જાની,ભાગ્યેશ વોરા,નલિન ઝવેરી,સુરેશભાઈ પટેલ,હરેશભાઇ પરમાર,અતુલ સંઘવી,જીગ્નેશ ગોસ્વામી,પ્રતીક સંઘાણી,ચિરાગ ધામેચા, સહિતની ટીમે આપ્યું છે – ગુણવંતભાઈ ડેલાવાળા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.