Abtak Media Google News

રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન સંઘના આંગણે રાષ્ટ્રસંત નમ્રમુનિ મ.સા.ના બ્રહનાદે ચાલી રહેલી ર૧ દિવસીય સંકલ્પ સિઘ્ધિ સાધનામાં ચોથા તબકકાનું ગઇકાલે સી.એમ. શેઠ પૌષધશાળા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેના પૂ. નમ્રમુનિ મ.સા.ના મુખેથી આચારાંગ સુત્ર પર આગમ વાંચના ફરવામાં આવી હતી જેમાં બહોળી સંખ્યામાં ઉ૫સ્થિત રહી ભાવિકોએ ધર્મલાભ લીધો હતો. 2 8Vlcsnap 2018 07 02 08H51M39S202Vlcsnap 2018 07 02 08H51M09S132

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.