રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન સંઘના આંગણે રાષ્ટ્રસંત નમ્રમુનિ મ.સા.ના બ્રહનાદે ચાલી રહેલી ર૧ દિવસીય સંકલ્પ સિઘ્ધિ સાધનામાં ચોથા તબકકાનું ગઇકાલે સી.એમ. શેઠ પૌષધશાળા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેના પૂ. નમ્રમુનિ મ.સા.ના મુખેથી આચારાંગ સુત્ર પર આગમ વાંચના ફરવામાં આવી હતી જેમાં બહોળી સંખ્યામાં ઉ૫સ્થિત રહી ભાવિકોએ ધર્મલાભ લીધો હતો.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ચોક્કસ નિર્ણય પર ના આવી શકો અને કેટલીક બાબત છોડી ના શકો
- ફેશન વીકના છેલ્લા દિવસે સોનાક્ષી સિન્હા છવાઈ
- T20 World Cup : શાનદાર સ્ટાઈલમાં લોન્ચ થઈ ટીમ ઈન્ડિયાની નવી જર્સી, જુઓ વિડીયો
- ગોલ્ડન આઉટફિટમાં રાજકુમારી જેવી લાગી જાહ્નવી કપૂર
- લાલ બત્તી સમાન કિસ્સો, ક્રિકેટ રમતા બાળક સાથે એવું થયું કે જાણીને ચોંકી જશો
- રાજકોટ : ઈન્દીરાનગરમાં ઘર નજીક બેસવા બાબતે ઠપકો આપતાં બે શખસોએ આધેડને છરી ઝીંકી
- રાજકોટ : પોલીસમેનના માતા-પિતાને વખ ઘોળવા મજબુર કરનાર વ્યાજંકવાદીની ધરપકડ
- રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાડે મુકાવી દેવાની લાલચ આપી રેલનગરના પ્રૌઢ સાથે કારની છેતરપિંડી