Abtak Media Google News

ટ્રસ્ટી શ્રીમતી અંજલીબેન વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ ત્રિદિવસીય આયોજન

પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ છેલ્લા ૨૨ વર્ષથી કચરો વિણતા તેમજ સ્ટ્રીટ ચિલ્ડ્રન બાળકોને દતક લ્યે છે. તેઓને અભ્યાસ સાથે વોકેશ્નલ ટ્રેનીંગ પણ આપવામાં આવે છે. આ ટ્રેનીંગ અંતર્ગત તેમણે બનાવેલ કૃતિઓનું પ્રદર્શન દ્વારા વેચાણ કાલથી શરૂ થઈ ગયું છે. જે રવિવાર સુધી ચાલશે. પ્રદર્શન તા.૮ સુધી સવારે ૧૦ થી રાત્રે ૯ સુધી જીલ્લા પંચાયત ચોક રેસકોર્સ સામે યશ બેંક નીચે રાજકોટ ખાતે રાખેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.