Abtak Media Google News

મધ્યપ્રદેશના મંદસૌરમાં પોલીસ ફાયરિંગમાં પાંચની મૌત પછી લોકોનો ગુસ્સો આસમાને છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે મંદસૌરના ખેડૂતોને મુલાકાત કરવા નીકળ્યા હતા. રાહુલ ગાંધી રાજસ્થાન મધ્યપ્રદેશ સ્થિત નામોડાથી એમની સિક્યુરિટી ને ચકમો આપીને બાઇક પર સવાર થઈને નીકળી ગયા હતા પરંતુ તેને મધ્યપ્રદેશ પોલીસે રોકી લીધા હતા. ત્યારબાદ તે ચાલીને આગળ વધવાની કોશિસ કરી રહ્યા હતા. નયાગાવમાં મધ્યપ્રદેશ પોલીસે તેને ગિરફતાર કર્યા હતા. તેમણે અસ્થાયી જેલ લઈ જવાયા હતા. રાહુલ ગાંધી કહ્યું હતું કે મોદી સરકાર ઉધાયોગપતિની છે॰ કિસાનોને આ સરકાર ગોળી આપે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.