મધ્યપ્રદેશના મંદસૌરમાં પોલીસ ફાયરિંગમાં પાંચની મૌત પછી લોકોનો ગુસ્સો આસમાને છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે મંદસૌરના ખેડૂતોને મુલાકાત કરવા નીકળ્યા હતા. રાહુલ ગાંધી રાજસ્થાન મધ્યપ્રદેશ સ્થિત નામોડાથી એમની સિક્યુરિટી ને ચકમો આપીને બાઇક પર સવાર થઈને નીકળી ગયા હતા પરંતુ તેને મધ્યપ્રદેશ પોલીસે રોકી લીધા હતા. ત્યારબાદ તે ચાલીને આગળ વધવાની કોશિસ કરી રહ્યા હતા. નયાગાવમાં મધ્યપ્રદેશ પોલીસે તેને ગિરફતાર કર્યા હતા. તેમણે અસ્થાયી જેલ લઈ જવાયા હતા. રાહુલ ગાંધી કહ્યું હતું કે મોદી સરકાર ઉધાયોગપતિની છે॰ કિસાનોને આ સરકાર ગોળી આપે છે.
Trending
- પુષ્પા 2 નું પહેલું ગીત ‘પુષ્પા પુષ્પા’થયું રિલીઝ
- TMKOCના સોઢીના ગાયબ થવા પર નિર્માતા અસિત મોદીએ કઈક આવું કહ્યું….
- જામનગર: મહિલાઓ દ્વારા મહેંદીના માધ્યમથી મતદાન જાગૃતિનો પ્રયાસ
- અખાત્રીજ પર આ વખતે લગ્નના ઢોલ નહીં ઢબૂકે
- ઈન્ડિયન આર્મીમાં 1.5 લાખથી પણ વધુ પગાર સાથે ઓફિસર બનવાની સુવર્ણ તક
- 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી પાડોશમાં રહેતા તરૂણે દુષ્કર્મ આચર્યું
- પૂછ્યા વગર કેમ મંદિરે ગઇ….તેમ કહી પત્ની અને સસરા પર છરી વડે હુમલો
- સ્માર્ટફોનની દુનિયામાં ભારત ચીનને પાછળ છોડી દેશે