Abtak Media Google News

રૂ.૩૫ હજારનથી ઉઘરાણી કરી જમવા આવેલા યુવાનનું સરા જાહેર ઢીમઢાળી દીધાનથી કબુલાત

શહેરના ભાવનગર રોડ પર આવેલી બેડીપરા શ્રમજીવી સાથેસાયટીમાં રૂા.૩૫ હજારનથી ઉઘરાણીના પ્રશ્ર્ને બે મિત્ર વચ્ચે થયેલી બોલાચાલીના કારણે સરા જાહેર ભરવાડ યુવાન પર છરીથી હુમલો કરતા તેને બચાવવા વચ્ચે પડેલી મહિલાને પણ છરીના ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું મોત નથીપજતા પોલીસે હત્યાનો ગુનો નોંધી મૃતકના મિત્રનથી ધરપકડ કરી છે.

આ અંગેનથી પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રામનાથ મહાદેવ મંદિર સામે નદીના કાંઠે મનહરપરા શેરી નંબર ૧માં રહેતા સતિષ ઉર્ફે સતિયો હમીર ટોળીયા નામના ૨૬ વર્ષના ભરવાડ યુવાન બેડીપરા શ્રમજીવી સાથેસાયટીમાં રાજેશ ઉર્ફે ભોપલો કિશોર ચાવડા નામના શખ્સે છરીના ઘા ઝીંકી હત્યા કર્યાનથી જીતુબેન પ્રતાપભાઇ કારેન્ધાનથી ફરિયાદ પરથી થોરાળા પોલીસે હત્યાનો ગુનો નોંધી રાજેશ ઉર્ફે ભોપલા ચાવડાનથી ધરપકડ કરી છે.

સતિષ ઉર્ફે સતિયાએ પોતાના મિત્ર રાજેશ ઉર્ફે ભાપલાને રૂા.૩૫ હજાર ઉછીના આપ્યા હતા તેનથી ઉઘરાણી કરી શ્રમજીવી સાથેસાયટીમાં રહેતા પોતાના મામી જીતુબેનના ઘરે જમવા માટે ગયો હતો. જીતુબેનના પતિ પ્રતાપભાઇ સાથે જમવા બેઠો હતો ત્યારે રાજેશ ચાવડા છરી સાથે ત્યાં ઘસી આવ્યો હતો અને સતિષ ઉર્ફે સતિયા પર છરીથી તૂટી પડતા તેને બચાવવા જીતુબેન કારેન્ધા વચ્ચે પડતા તેને પણ છરી ઝીંકી રાજેશ ચાવડા ભાગી ગયો હતો.

ગંભીર રીતે ઘવાયેલા સતિષ ઉર્ફે સતિયાને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવતા તેનું મોત નથીપજ્યું હતું. થોરાળા પોલીસ મથકના પી.આઇ. બી.ટી.વાઢીયા અને એએસઆઇ અજીતભાઇ ડાભી તેમજ ભરતસિંહ સહિતના સ્ટાફે રાજેશ ચાવડા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી પૂછપરછ કરતા તેને પૈસાનથી ઉઘરાણીના પ્રશ્ર્ને બોલાચાલી થતા હત્યા કર્યાનથી કબુલાત આપી છે. મૃતક સતિષ ઉર્ફે સતિયા અપરિણીત હોવાનું અને તેનથી સામે મારામારી તેમજ દારૂ અંગેના ગુના નોંધાયા છે. તેનો પરિવાર ભીચરી ગામે રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.