Abtak Media Google News

તારીખ 6/9/2017 માં રોડ-રસ્તા અને ભૂગર્ભ ગટરોના કામને લઈને સર્જાયેલા અકસ્માતના બનાવમાં પાલિકાના સતાધીશો સામે ફરિયાદ

Advertisement

નાનજીભાઈ કુરજીભાઈ વસ્તપરા નામની વ્યક્તિનું રોડ-રસ્તાને કારણે બાઈક સ્લીપ થતાં મૃત્યું નિપજ્યાંના બનાવમાં નોંધાવેલ  ફરિયાદમાં પોલીસે પગલાન ભરતા કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે.
એ સમયના પાલિકા પ્રમુખ , ચિફ ઓફિસર ,પીડબલ્યુડીના અધિકારીઓ,કોન્ટ્રાકટરો અને ભૂગર્ભ ગટરના કોન્ટ્રાકટરો સહિતના લોકો સામે કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે.ધોરાજી કોર્ટમાં પાલિકા સતાધીશો અને અધિકારીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવતા ફફડાટ ફેલાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.