રાજકોટના રાજવી પરિવાર દ્વારા દિલ્હી ખાતે વડાપ્રધાન
નરેન્દ્રભાઇ મોદીની શુભેચ્છા મુલાકાત લીધી છે. વધુમાં ગુજરાત પનોતા પુત્ર અને
વડાપ્રધાન મોદીની રાજકોટના ઠાકોર સાહેબ માધાંતાસિંહ જાડેજા, રાણી સાહેબા
કાદમ્બરીદેવી, યુવરાજ સાહેબ જયદીપસિંહજી, યુવરાણી
સાહેબા શિવાત્મીકાદેવી અને મુદુલાકુમારી સહિત રાજપરિવારે પી.એમ.ઓ. ખાતે વડાપ્રધાન
નરેન્દ્રભાઇ મોદીની શુભેચ્છા મુલાકાત લઇ માંધાતાસિંહજી સાથે વર્તમાન સ્થિત અંગે
ચર્ચા વિચારણા કરી હતી.
Trending
- સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર ધડામ
- સ્વપ્નમાં પોતાના લગ્ન જોવા શુભ કે અશુભ, શું કહે છે સ્વપ્ન શાસ્ત્ર?
- પડધરી: તરઘડી ગામે પરિણિતાને પાડોશી મહિલાએ ઢીબી નાખી
- મોરબી: મહિલાઓને લાજ કાઢવાનું કહેતા મોટાબાપુ અને તેના પુત્રને ભાઈ તથા ભત્રીજાઓએ ઢીબી નાખ્યા
- સુરેન્દ્રનગર: છૂટાછેડા લઈ લીધા બાદ પુર્વ પતિએ મહિલાને માર્યા છરીના ઘા
- દ્વારકામાં ‘અબતક’ના પત્રકાર પર ત્રણ શખ્સોએે કર્યો હુમલો
- કોંગ્રેસને ફટકો: અશોક ડાંગરે કર્યા ફરી કેસરિયા
- દુબઈમાં ફરી વરસાદે માજા મુકી: જનજીવનને અસર, અનેક ફ્લાઇટ્સ રદ