ઉનાળો ધીમા પગલે રાજયભરનાં શહેરમાં પગપેસારો કરી રહ્યો છે. ત્યારે કાળઝાળ ગરમીમાં ઠંડક મેળવવા લોકો શેરડીનો રસ પીવે છે. રાજકોટમાં પણ ઠેર ઠેર શેરડીના રસના ચીચોડા ખૂલી રહ્યા છે. રાજકોટમાં શેરડીના રસ કાઢવાના ચીચોડાનું જોરશોરથી ઉત્પાદન થઈ રહ્યું છે. કારીગરો ચીચોડાને રંગ રોગાન કરતા નજરે ચડી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં શેરડીના રસને ધરતીનું અમૃત પીણુ તરીકે ઓળખવામાં આવે છે. શેરડીનો રસ ઉનાળામાં શરીરને લાગતી લુ થી બચાવે છે. ઉપરાંત શેરડીનો રસ નાના બાળકોથીલઈ વૃધ્ધો સુધી દરેક વયની વ્યકિતને સ્વાદપ્રીય છે. મશીનરી ઉદ્યોગમાં સૌરાષ્ટ્રમાં રાજકોટનું નોંધપાત્ર નામ છે ત્યારે શેરડીનો રસ કાઢવાના મશીન બનાવવામાં પણ રાજકોટ અગ્રેસર છે. (તસ્વીર: શૈલેષ વાડોલીયા)
Trending
- નવી મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા
- IIT કાનપુરે મહિલાઓ માટે તૈયાર કરી છે ખાસ બ્રા, પહેરતા જ બ્રેસ્ટ કેન્સરની ખબર પડી જશે!
- લીંબડી લૂંટનો મુદામાલ સુપ્રત કરવા તેરા તુજકો અર્પણ કાર્યકમનું આયોજન કરાયું
- વરસાદની મોસમમાં કેટલી વાર ચહેરો ધોવો? સાચી રીત જાણી લો
- આજે શ્રાવણ માસની કાલાષ્ટમી, જાણો શુભ સમય,અને પૂજા પદ્ધતિ
- આજનું રાશિફળ : આ રાશિના જાતકો તમારી જાત સાથે સંવાદ કરી શકો, મનોમંથન કરી શકો,મુશ્કેલીમાં થી માર્ગ મળે,મધ્યમ દિવસ.
- વિદ્યાર્થીનીઓએ સૈનિકોને રાખડી સાથે લાગણી પણ મોકલી
- જામનગરમાં ઉંદર પકડવાની જાળ ના ઉત્પાદન, વેચાણ, તથા ઉપયોગ પર કડક પ્રતિબંધ