Abtak Media Google News

તાલુકા મામલતદાર તરીકે વિસવાદરના વાય. આર.ગોસાઈ મુકાયા

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે આજે બપોરે બાદ અચાનક તાલુકા મામલતદાર કે.એચ.ખાનપરાની બદલી કરવા હુકમ કરી કચ્છ કલેકટર કચેરીમાં મામલતદાર ચૂંટણીનો હવાલો સોંપ્યો છે.રાજકોટ તાલુકા મામલતદાર ખાનપરાની બદલી બાદ તેમના સ્થાને વિસાવદર મામલતદાર વાય. આર. ગોસાઈને નિમણુંક આપવામાં આવી છે.

Whatsapp Image 2018 05 21 At 6.42.47 Pm

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.