Abtak Media Google News

રાજકોટના સામાજીક ઉત્કર્ષ માટે કાર્યરત સંસ્થા વ્યાસ સોશ્યલ ગ્રુપ દ્વારા 17 સપ્ટે. શનીવારે રાત્રે 9 અરવિંદભાઈ મણીયાર હોલ ખાતે મ્યુઝીકલ નાઈટ સદાબહાર નગમેનું આયોજન કર્યું છે.

Img 20220916 104611

અબતકની મુલાકાતે આવેલ કેવલ પોરીયા, સંતોષ વામજા, હરેશભાઈ આગેજા, મીલનભાઈ ટીટીયા, મોહિત વ્યાસે કાર્યક્રમની વિગતો આપતા જણાવેલ કે વ્યાસ સોશ્યલ યુવા ગ્રુપ દ્વારા આયોજીત મ્યુઝીકલ નાઈટ સદાબહાર  નગમેમાં સુપ્રસિધ્ધ ગાયક કલાકાર અનવર હાજી, કિરીટભાઈ ધોળકીયા, અને રોશની સીગર્સ પોતાનો કંઠ રેલાવશે. જેમાં તેમનો સાથ કિ બોર્ડ ઉપર બીપીનભાઈ મકવાણા, ઓકટોપેટ પર ફિરોઝ  શેખ, તબલા પર દિલીપ ત્રિવેદી, અને કોર્ગો ઉપર ભરત ગોહેલ સાથે આપશે. સુપ્રસિધ્ધ રાજકોટનું દમામ સાઉન્ડ હાતીમભાઈત્રીવેદીનું રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.