વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે રાજકોટની ધરતી પર સૌની યોજનાનું લોકાર્પણ કરી નર્મદાના નીરને આજી ડેમમાં વધાવશે ત્યારે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ રાજકોટવાસીઓને અપીલ કરતા જણાવ્યું છે કે, આવતીકાલે રાત્રે ૭:૩૦ થી ૮:૩૦ વચ્ચે દરેક લોકો પોતાના ઘરમાં દિવાળીની જેમ દિવો પ્રગટાવી માં નર્મદાને વંદન કરે અને નર્મદે સર્વદે સાચા અર્થમાં ચરિતાર્થ કરે. નર્મદાના નીર આજીડેમમાં અવતર્યા છે ત્યારે વડાપ્રધાન પણ આવતીકાલના શુભ અવસરે સૌની યોજનાનું લોકાર્પણ કરશે ત્યારે રાજયના મુખ્યમંત્રી અને રાજકોટના લોકલાડીલા વિજયભાઈ ‚પાણીએ વડાપ્રધાનના આગમન અને નર્મદાના નીરને રાજકોટમાં વધાવવા માટે રાજકોટ વાસીઓને પોતપોતાના ઘરે દિપ પ્રગટાવી માં નર્મદાને વંદન કરવા જાહેર જનતા જોગ અપીલ કરી છે.
Trending
- સફળ લગ્નજીવન માટે પતિ-પત્ની વચ્ચે ઉંમરનું કેટલું અંતર હોવું જોઈએ?
- હવે નેપાળ તેની 100 રૂપિયાની નોટ પર ભારતના આ પ્રદેશનો નક્શો છાપશે
- નવા ફોજદારી કાયદાના અમલ પહેલા જ સુપ્રીમ કોર્ટે સવાલો ઉઠાવ્યા
- આગામી સપ્તાહે ખુલશે 3 IPO …..રોકાણકારો થશે માલામાલ
- ઘરેલુ હિંસામાં કલમ 498નો ઉપયોગ બંધ કરવાનો સમય પાકી ગયો : સુપ્રીમ
- લ્યો બોલ હવે આ કારણથી ઓડિશાની પુરી સીટ પરથી કોંગ્રેસના ઉમેદવારે મેદાન છોડ્યું
- ઇફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડીયા અને બિપીન પટેલ વચ્ચે ટક્કર
- વાંકાનેર:પુત્રીના અપહરણની આશંકાએ બે યુવકોનું અપહરણ કરી માર માર્યો