Abtak Media Google News

આ મામલે જાણકારી આપતાં IPLના ચેરમેન રાજીવ શુક્લાએ પુષ્ટિ કરી છે. શુક્લાએ કહ્યું કે,ચેન્નાઈના મેચને શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. કારણ કે ચેન્નાઈ પોલીસ ખેલાડીઓની સુરક્ષા માટે કોઈ પણ ખામી રાખવા માંગતું ન હતું. પૂણેમાં મેચ શિફ્ટ કરવા સામે CSKને પણ કોઈ વાંધો નથી. આ અંગે અગાઉ ઘણાં નામો પર વિચારણાં થઈ રહી હતી પરંતુ આખરે પૂણેની પસંદગી કરવામાં આવી છે જેના માટેનું કારણે ત્યાંની પરિસ્થિતિ ખેલાડીઓ માટે પણ અનુકૂળ છે. જેમાં રાજકોટ, વિશાખાપત્ટ્ટનમ, તિરુવનંતપુરમ, અને પૂણે સહિતના શહેરો ચર્ચામાં હતા

 

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.