Abtak Media Google News

રાજકોટના પેડક રોડ પર આવેલ અટલ બિહારી બાજપેયી ઓડીટોરિયમ હોલ ખાતે ગઈકાલે સાંજે પૂજીત રૂપાણી ટ્રસ્ટ દ્વારા જ્ઞાન પ્રબોધની કાર્યક્રમ યોજાયો હતો,જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ભજના સાંસદ ફિલમ અભિનેતા પરેશ રાવલ હાજર રહ્યા હતા.તેઓએ મીડિયા અથેની વાતચીતમાં જણાવ્યું હતું કે એક વ્યક્તિને ખુરશી આપવા માટે કોંગ્રેસના ૪૪ ધારાસભ્યોની કારકિર્દીનો ભોગ લેવાઈ રહ્યો છે.

Advertisement

વધુમાં જણાવ્યું હતુકે  એક બાજુ બનાસકાંઠામાં ભારે વરસાદને કારણે લોકો પુરના પાણીમાં ફસાયા છે.પુર પીડિતો ભયંકર મુશ્કેલીમાં છે.આવા સમયે બધાએ સાથે મળીને મદદ કરવી જોય તેના બદલે કોંગ્રેસના ધારાસભ્યો બેંગ્લોર ગયા છે.પૂજીત રૂપાણી ટ્રસ્ટ દ્વારા આયોજિત જ્ઞાન પ્રબોધની કાર્યક્રમના પ્રાસંગિક પ્રવચનમાં પરેશ રાવલ ઈમોશનલ  બન્યા હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.