Abtak Media Google News
  • બાબા સાહેબ ચિંધેલા માર્ગ શિક્ષિત બનો, સંગઠિત બનો, એને રાજ્યના દલીતો ચરીતાર્થ કરી શકે એ માટે શૈક્ષણિક અને આર્થિક ઉત્થાનના પગલાં લીધા છે.
  • અતિપછાત આર્થિક વિકાસ નિગમનું નામ બદલીને આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ કરવામાં આવ્યું છે.

આજરોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું ડીએમકે ગ્રુપ તથા નરસિંહનગર યુવા સોશ્યલ ગ્રુપ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. જાતિપાતિના ભેદભાવ ન રહે અને સામાજિક સમરતા વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રકારની યોજના બનાવી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.