Abtak Media Google News

5 ઓગષ્ટે ઘરે શંખનાદ અને ઘંટનાદ કરવા અનુરોધ

પાંચ ઓગષ્ટે રામમંદિર નિર્માણ કાર્ય શરૂ થવાનું હોય બજંગદળના પૂર્વ પ્રમુખ ચિરાગભાઈ જોષીએ રામભકતોને અપીલ કરી છે. આહવાન કર્યું કે ઘરે રહી પૂજા અર્ચના કરો ઘંટનાદ, શંખનાદ કરો ખુશી વ્યકત કરો કોઈ ઉત્સવ કોરોનાના કારણે શકય ન હોય પાંચ તારીખે ગામોમાં શહેરોમાં દિપ જયોત પૂજા દ્વારા આ ખુશી વ્યકત કરીએ સાથોસાથ ગાયોને ઘાસ, પક્ષીઓને ચણ, જરૂરીયાત મંદોને મદદ કરી ખુશી વ્યકત કરો જન્મભૂમિ મંદિરનું નિર્માણ વિશ્ર્વ હિન્દુ પરિષદ, બજરંગદળ, આર.એસ.એસ. સંતો મહંતોના બલીદાન પછી આ અવસર દેશને જોવા મળ્યો છે. રામભકતોએ જોડાવા અપીલ આહવાન ચિરાગ જોષીએ કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.