રણજીત વિલાસ પેલેસ ખાતે રાજવીઓ અને અગ્રણીઓએ સ્વ. મનોહરસિંહજી જાડેજાને શ્રધ્ધાંજલી અર્પી હતી યુવરાણી અભિલાષા કુમારી અલવરનાં જીતેન્દ્રસિંહજી, ગોંડલના મહારાજા સાહેબ જોતિન્દ્રસિંહજી અને યુવરાજ સાહેબ હિમાંશુસિંહજી, જસદણનાં દરબાર સાહેબ સત્યજીત ખાચર અને મહારાણા સિધ્ધરાજસિંહજી તેમજ બાલસીનોરના નવાબ સલાઉદીનખાન બાબી ઉપરાંત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ, રમેશભાઈ પટેલ સહિતનાઓ સ્વ. મનોહરસિંહને શ્રધ્ધાંજલી પાઠવી રાજ પરિવારને સાંત્વના આપી હતી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ચોક્કસ નિર્ણય પર ના આવી શકો અને કેટલીક બાબત છોડી ના શકો
- ફેશન વીકના છેલ્લા દિવસે સોનાક્ષી સિન્હા છવાઈ
- T20 World Cup : શાનદાર સ્ટાઈલમાં લોન્ચ થઈ ટીમ ઈન્ડિયાની નવી જર્સી, જુઓ વિડીયો
- ગોલ્ડન આઉટફિટમાં રાજકુમારી જેવી લાગી જાહ્નવી કપૂર
- લાલ બત્તી સમાન કિસ્સો, ક્રિકેટ રમતા બાળક સાથે એવું થયું કે જાણીને ચોંકી જશો
- રાજકોટ : ઈન્દીરાનગરમાં ઘર નજીક બેસવા બાબતે ઠપકો આપતાં બે શખસોએ આધેડને છરી ઝીંકી
- રાજકોટ : પોલીસમેનના માતા-પિતાને વખ ઘોળવા મજબુર કરનાર વ્યાજંકવાદીની ધરપકડ
- રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાડે મુકાવી દેવાની લાલચ આપી રેલનગરના પ્રૌઢ સાથે કારની છેતરપિંડી