મુસ્લીમ સમાજ માટે મોહરમ તહેવારનું અનોખુ મહત્વ હોય છે. ત્યારે મહોરમ તહેવાર નિમિતે ખાસ બનાવવામાં આવતા કલાત્મ તાજીયા વિવિધ કમિટીઓ દ્વારા બનાવવામાં આવે છે. ત્યારે મહોરમના પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે શહેરમાં કે.જી.એન.ગ્રપ, સમરીગ્રુપ અને એલ.કે.એલ. ગ્રુપના ૧૦૦ જેટલા યુવાનો દ્વારા ઉપરની તસ્વીરમાં કલાત્મક તાજીયાને આખરી ઓપ આપતા નજરે પડે છે.
Trending
- છત્તીસગઢમાં ઊભેલી ટ્રક સાથે પિકઅપ વાન અથડાતા 9ના મોત
- ઉનાળામાં આ બ્રાઈટ&ટ્રેન્ડી કલર્સના આઉટફિટ પહેરો, તમારા કૂલ લુકના વખાણ થશે
- સાયલન્ટ વૉકિંગ છે શું! જે સ્વાસ્થ્ય માટે અગણિત ફાયદા આપે છે
- ભૂલથી પણ મહાદેવને ન ચઢાવો આ વસ્તુઓ…
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને નવા કાર્ય અંગે ઠોસ કદમ ઉઠાવી શકો અને દિવસ પ્રગતિકારક રહે
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર