જય અંબે ગ્રૂપ દ્વારા નિરાલી ગાર્ડન રેસ્ટોરન્ટ રૈયારોડ બાપા સીતારામ ચોક વોર્ડનં ૯ મા રાહત રસોડુ ચાલે છે. આયોજકો જીતુભાઈ કાટોળીયા, જય ભાઈ પાલણ હિરેન ભાઈ રૂપારેલિયા, મનીષભાઈ પંડ્યા, લાલાભાઈ પ્રજાપતિ કિશોરભાઈ પ્રજાપતિ, મેહુલભાઈ પરમાર જલારામ સોનલબેન રહ્યા મેનુ લાડવા ગાઠીયા શાક રોટલી ખીચડી જમવામા આપવામા આવેલ હતું. આ તકે નિરાલી રેસ્ટોરન્ટ ખાતે ના રસોડા ની મુલાકાત લેતા સંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા શહેર ભાજપ પ્રમુખકમલેશભાઈ મીરાણી વોર્ડ૯ ના કોર્પોરેટર પુષ્કરભાઈ પટેલ પોરબંદર ના સાંસદ રમેશભાઈ ધડુક ના મોટા ભાઈ વિઠ્ઠલ ભાઈ ધડુક અને તેમની સાથે દામજીભાઈ મેઘાણી તથા વોર્ડ નં.૯ના ભાજપ ના પ્રમુખ પ્રદીપભાઈ નિર્મલ મહામંત્રી હિરેન સાપરીયા તથા વીરેન્દ્ર ભાઈ ભટ્ટ સર્વે અ કામગીરીને વખાણી હતી.
Trending
- બ્લુ અનારકલીમાં હીરામંડીની અદિતિ રાવ હૈદરી કઈક આ રીતે નઝર આવી
- લાલ સાડી અને સ્ટાઈલિશ બ્લાઉઝમાં રવીના ટંડન સુપર હોટ લાગી
- Upcoming Cars in May : ભારતીય બજારમાં મે મહિનામાં આ ત્રણ નવી કાર ધૂમ મચાવવા આવી રહી છે
- સંબંધ બાંધવાની યોગ્ય ઉંમર જાણી લો નહિતર તમને પણ પસ્તાવો થશે…
- T20 World Cup 2024 : T20 વર્લ્ડ કપ માટે ભારતની ટીમ માટે આ 15 ખેલાડીઓ છે દાવેદાર
- વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજ ખાતે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવનું આયોજન
- અમેઠીથી ભાજપના ઉમેદવાર તરીકે સ્મૃતિ ઈરાનીએ ઉમેદવારી નોંધાવી
- ઉનાળામાં પણ મચ્છરો છે મક્કમ: રોગચાળો અડીખમ