Abtak Media Google News

જામનગરમાં વિકાસના કામોને વેગવંતુ બનાવવા માટે મુખ્યમંત્રીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી જામનગરની તળાવની પાળ પર આવેલા ભુજીયા કોઠાનું રીનોવેશન કાર્ય શરૃ કરી દેવામાં આવ્યું છે. ભૂજીયા કોઠાને અત્યારે તો બાંબુનો શણગાર કરાયો હોય તેમ જણાય છે. બસ થોડા જ સમયમાં આ કાર્ય પૂર્ણ થઈ જતાં આ ભૂજીયા કોઠાને નગરજનો નવા રંગ-રૃપ સાથે નિહાળી શકશે. તેવી આશા આ કાર્ય શરૃ થઈ જતાં નગરજનોને જાગી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.