જામનગરમાં વિકાસના કામોને વેગવંતુ બનાવવા માટે મુખ્યમંત્રીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી જામનગરની તળાવની પાળ પર આવેલા ભુજીયા કોઠાનું રીનોવેશન કાર્ય શરૃ કરી દેવામાં આવ્યું છે. ભૂજીયા કોઠાને અત્યારે તો બાંબુનો શણગાર કરાયો હોય તેમ જણાય છે. બસ થોડા જ સમયમાં આ કાર્ય પૂર્ણ થઈ જતાં આ ભૂજીયા કોઠાને નગરજનો નવા રંગ-રૃપ સાથે નિહાળી શકશે. તેવી આશા આ કાર્ય શરૃ થઈ જતાં નગરજનોને જાગી છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ