Abtak Media Google News

સરકાર અને આરબીઆઇ વચ્ચેનાં દસ મહત્વપૂર્ણ મુદ્દાઓને લઇ સૌની મીટ

આજે રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા અને કેન્દ્ર સરકારની બેઠક મળવાની છે. જેની સૌ કોઇની નજર રહેલી છે. ઓકટોબર-૨૩ એ લેવામાં આવેલી બેઠકમાં નિર્ણયો લેવાયા ન હતા. તેમ છતાં તેઓ સંમતિ દાખવી હતી. બોર્ડમાં સરકારી પ્રતિનિધિઓ તથા આરબીઆઇને લધુ, નાના અને મઘ્યમ ઉઘોગોને કેડિટ પ્રક્રિયાને સરળ બનાવવા પરની વાતને જાહેર કરવામાં આવશે. નબળી બેંકો, અને ભારતીય ધિરાણકર્તાઓ માટે તેમને વધુ કડક બનાવવાને બદલે આંતરરાષ્ટ્રીય ધોરણોની સાથે કેપિટલ ધોરણનું ને સમાંતર કઇ રીતે કરી શકાઇ તે નિર્ણય પણ લેવામાં આવશે.

સરકાર દ્વારા આ મુદ્દે બેઠક યોજવાની શરુ કરી દીધી છે. કેન્દ્ર બિન-બેન્કીંગ એટલે એનવીએફસી પર તરલતાના દબાણને સરળ બનાવવા પગલા લેવામાં પ્લેટફોર્મ તો ઉપયોગ કરવાની યોજના ધરાવે છે. આરબીઆઇ એકટ હેઠળ કદી ન ઉપયોગમાં લેવાયેલી સેકરન ૭ને નકારી કાઢવાની ધમકીના પગલે નિર્ણાયક મીટીંગ, તથા કેન્દ્રને દિશા નિર્દેશ આપવાની મંજુરી આપે છે. આરબીઆઇ અને નાણાં મંત્રાલય વચ્ચેના વલણને નજીકથી જોવા મળ્યા હતા. મઘ્યસ્થ બેંકોની સ્વતંત્રતાને નબળી પાડવું તે વિનાશક સાબીત થઇ છે. વિધાનસભાની લાંબી બોર્ડ મીટીંગ  પછી જે નિવેદન બહાર આવ્યું હતું, જેમાં સરકાર તેની કેટલીક ચિંતાઓને સંબોધવામાં નહોતી આવી. સરકારે આરબીઆઇ સાથેના ત્રણ મુદ્દાઓ પર સલાહ માંગી હતી, જેમાં સેકશન ૭ નો પ્રસ્તાવ મુકનાર તરીકે જોવામાં આવ્યો હતો. કારણ કે નાણા મંત્રાલય અને આરબીઆઇ તે કથન પરિસ્થિતિ નહતા.

જયારે સરકારે ભલામણ પણ કરી છે કે, આરબીઆઇ  જે સલાહકારી ક્ષમતામાં કાર્ય કરે છે તથા કાર્યોની દેખરેખ કરે છે માટે નાણાંકીય સ્થિરતા, નાણાકીય નીતી અને વિદેશી વિનિમય વ્યવસ્થાપન સામેલ કરી શકશે.

જયારે સરકાર દ્વારા નિયુકત કરવામાં આવે છે. ત્યારે બેંકને પ્રભાવિત કરવાનાં પ્રયાસો હાથ ધરવામાં આવતા હોઇ છે. સભ્યોએ બેન્કીંગ નીરીક્ષણમાં ઉઘોગોને ધિરાણ, ધિરાણનો પ્રવાહ અને ધિરાણકર્તાઓ માટે તરલતાનાં ધોરણોને સરળ બનાવવા વિશેષ ટિપ્પણી કરી છે.

બેંક અને સરકાર વચ્ચેના ઘર્ષણનાં ત્રણ મુદ્દાઓ છે. જેમાં બેંકમાં વધુ અનામત સામેલ છે. આરબીઆઇ પાસે ૩.૬ લાખ કરોડનો વધારાનું અનામત છે. જે સરકાર કહે છે કે, વિકાસ માટે તેનો ઉપયોગ કરી શકાઇ, સુત્રોનાં જણાવ્યા પ્રમાણે બેન્કો દલીલ કરે છે કે સંભવિત કટોકટીને ઘ્યાનમાં રાખીને વધારાની અનામતની રાખવી જરુરી છે.

જયારે કેન્દ્ર બેંકનાં ધિરાણ સુચનો વિશે પર ચિંતિત છે. જેમાં મોટા પ્રમાણમાં ખરાબ દેવા અને નીચી મુડીના આધારે થવા પામ્યું છે. રીઝર્વ બેન્કે ૧૧ રાજ સંચાલીત બેંકોને ધિરાણ અને બાંહેધરી આપી છે. તેઓ મૂડી આધારીત કાર્ય કરશે.

બીન-બેન્કીંગ અને નાણાકીય કંપનીઓ અને એમએસએમઇને ધિરાણ આપવા પર બેંક દલીલ કરે છે કે બજારમાં પૂરતી તરલતા છે. અને ડિફોલ્ટીંગ એનવીએફસી વ્યકિતગત કેસ છે. સરકાર એવી દલીલ કરી છે આરબીઆઇ બેંકોને આ ક્ષેત્ર ખાસ કરીને એમએસએમઇને વધુ ધિરાણ આપવું જોઇએ જે ૧ર કરોડ લોકોને રોજગારી આપે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.