Abtak Media Google News

રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં 7 બેઠકમાંથી 3 બેઠકનું પરિણામ જાહેર થઈ ગયું છે.જેમાં સંતોની બંને બેઠક પર દેવ પક્ષનો વિજય થયો છે અને આચાર્ય પક્ષમાં ઉમેદવાર ભગતનો વિજય થયો છે. દેવપક્ષના દેવનંદન સ્વામીનો 249 મતે અને પ્રેમસ્વરૂપ સ્વામીનો 248 મતે વિજય થયો છે.

Advertisement

જ્યારે આચાર્યપક્ષના પાર્ષદ વિભાગના ઉમેદવાર ન્યાલકરણ ભગતનો 99 મતે વિજય થયો છે. પાર્ષદ વિભાગમાં કુલ 132 મતમાંથી 2 મત રદ થયા, સંત વિભાગમાં 556 મતમાંથી 1 મત રદ થયો અને પાર્ષદ વિભાગમાં કુલ 132 માંથી 2 મત રદ કરવામાં આવ્યા હતા. વહીવટી પ્રક્રિયામાં વિલંબ થતાં મતગણતરી પોણો કલાક મોડી શરૂ થઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.