Abtak Media Google News

સુરેન્દ્રનગર જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી બી.ટી.ભાલાળા સાહેબ વય મર્યાદા ના કારણે નિવૃત્ત થતા હોય વિચરતી જાતિ ના બાવરી સમાજ ના મધુબેન,લીલાબેન,કાનુબેન દ્રારા ગણપતિ ની મુર્તિ આપી સન્માનિત કરાયા હતા.આ તકે વિચરતા સમુદાય સમર્થન મંચ ના હષઁદભાઈ કે. વ્યાસે પણ ને શાલ ઓઢાડી સન્માનિત  કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.