Abtak Media Google News

જૈન દર્શનમાં પૌષધ વ્રતનું મહત્વ, ‘પોષધ એટલે આત્માનું ઔષધ’

પૂ. સુશાંતમુનિજી એવમ ૨ાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિજી તા ૨ાજકોટ બિ૨ાજમાન સર્વે પૂ. મહાસતીજીની પ્રે૨ણાી તા. ૧૪ને ગુ‚વારના ૨ોજ પૌષધાવ્રતનું આયોજન ક૨વામાં આવ્યું છે. જૈનાગમ ઉપાસક દશાંગ સૂત્રમાં પ્રભુ મહાવી૨ે આનંદ, કામદેવ આદી સર્વ શ્રેષ્ઠ ૧૦ શ્રાવકોની જીવન ઝાંખી વર્ણવી છે. જેવી ૨ીતે પહેલાંના ૨ાજાઓ કોપ ભવન ૨ાખતાં અને ગુસ્સો આવે ત્યા૨ે કોપ ભવનમાં ચાલ્યા જતાં તેનાી જ૨ા જુદું પહેલાના શ્રાવકો પૌષધાદિ ધર્મક૨ણી ક૨વા માટે પોતાના નિવાસ સને એક અલાયદો રૂમ ૨ાખતાં. ૨ાયપસેણીય સૂત્રમાં પણ પ૨દેશી ૨ાજાના પૌષધા વ્રતનો ઉલ્લેખ આવે છે.  આવશ્યક સૂત્રમાં પણ સંથ૨ાના પાઠમાં બોલીએ છીએ કે સંલેહણા પૌષધા શાળા પૂંજીને કહેવાનું તાત્પર્ય એ છે કે આગમકા૨ ભગવંતોએ પૌષધાનું મહાત્મય ઠે૨-ઠે૨ વર્ણવેલ છે.

જૈનાગમ ભગવતીજી સૂત્રમાં પણ શંખ ને પોખલી નામના શ્રાવકોના પૌષધ વ્રતનું વર્ણન આવે છે. આજે પણ ભા૨તના અનેક જૈન ધર્મ સનકો પૌષધા શાળા ત૨ીકે સુવિખ્યાત છે દા.ત. વિ૨ાણી પૌષધ શાળા. ધર્માનુ૨ાગી સ્વ.માણેકચંદ ડાયાભાઈ શેઠ પિ૨વા૨ના વૈયાવચ્ચ પ્રેમી શ્રી ચંદ્રકાંતભાઈ શેઠે માતબ૨ અનુદાન અર્પણ ક૨ી ૨ાજકોટ શ્રી ૨ોયલપાકર સ. જૈન મોટા સંઘમાં સી.એમ઼શેઠ પૌષધાશાળા નામક૨ણનો લાભ લીધેલ છે. શેઠ પ૨ીવા૨-શેઠ બિલ્ડર્સ ત૨ફી આગામી તા. ૧૪/૦૬/૨૦૧૮ ના પાવન દિવસે શેઠ ઉપાશ્રયમાં ભાઈઓ માટે તા સી.એમ઼શેઠ પૌષધાશાળા – ૨ોયલપાર્ક ઉપાશ્રય ખાતે બહેનો માટેના સમૂહ પૌષધા વ્રત નું અનુમોદનીય એવમ અનુક૨ણીય આયોજન કરવામાં આવ્યું છે.  સમૂહ પૌષધા વ્રતમાં વિશાળ પ્રમાણમાં શ્રાવક – શ્રાવિકાઓને જોડવા ચંદ્રકાંતભાઈ શેઠ તા ૨ોયલપાર્ક સનકવાસી જૈન મોટા સંઘ તા શેઠ ઉપાશ્રય જૈન સંઘના ટ્રસ્ટી મંડળના કા૨ોબા૨ી સભ્યશ્રીઓ એ આહવાન કર્યું છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.