Abtak Media Google News

ગુરૂદેવ નમ્રમુનિ .સા.ની પ્રેરણા

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મ઼સા. ની પ્રેરણાથી  રો યલપાર્ક સ્થા. જૈન મોટા સંઘ – સી.એમ઼શેઠ પૌષધશાળા – ઓમાનવાળા ઉપાશ્રયમાં લુક એન લર્ન દીદીઓના પુઋષાર્થ થી સમર કલબ ટ્રેનિંગ કલાસ નું નાના-નાના બાળકો માટે આયોજન કરવામાં આવેલ છે. જેમા સેકડો બાળકો પાર્ટીસીપેન્ટ કરી રહયા છે. શ્રી રો યલપાર્ક સ્થા. જૈન મોટા સંઘમાં પરમ ગુરુદેવ ની પ્રેરણાથી બાળકો ધાર્મિક શિક્ષણ મેળવી રહયા છે.

Whatsapp Image 2022 04 28 At 10.24.39 Am 2

જયોતિબેન તુરખીયા ની આગેવાની હેઠળ 1 ડઝન દીદીઓ સેવાકીય ભાવના થી આધ્યાત્મિક શિક્ષણ આપવા માટે અત્યંત કાર્યરત છે તેમજ રાજકોટ ની અંદર આવા અન્ય 6 થી 7 કેન્દ્ર ચાલી રહયા છે. બાળકોના પાયામાં ધાર્મિક – આધ્યાત્મિક – સાંસ્કૃતિક સંસ્કારો  મળી રહે અને જૈન ધર્મ ઉપરાંત પાયા થી જ સુસંસ્કાર મળે એવા હેતુ સાથે પરમ ગુરૂદેવના આયોજન ને સંઘ પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ શેઠ એવમ સર્વે સંઘ સેવા સમિતિ વધાવી રહયા છે અને સફળ બનાવવા પ્રેરણા કરી  રહયા છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.