અષાઢ સુદ પુનમથી કારતક સુદ પુનમ સુધી… સાધુ-સાધ્વીજીઓ ચાતુર્માસમાં એકજ સ્થાનકે બીરાજમાન થશે: ચોમાસામાં ચતુર્વિધ સંઘજ્ઞાન, દર્શન, ચારિત્ર તથા તપની વિશેષ પ્રમાણમાં ઉપાસના અને આરાધના કરે…
jain
6600 જેટલા સભ્યમાંથી 1894ના મતદાનમાં 140 મત અમાન્ય વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, હિંગવાલાબેન ઘાટકોપરની ર9 જુન, રવિવારે ચુંટણી યોજાયેલ. જેમાં ટ્રસ્ટી મંડળમાં સર્વ અનિલભાઇ જે.…
ધ્રાંગધ્રા મા વાણીયા શેરીમાં આવેલ જૈન દેરાસરનું સમારકામ ચાલતુ હોવાથી ભગવાન ની મુતી આભુષણો સાથે નાની બજારમાં અપાસરામા રાખવામાં આવેલ ત્યારે કોઈ ભગવાનના સોના-ચાંદીના આભુષણો ચોરી…
અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક પૂજ્ય જૈન આચાર્ય લોકેશજીએ આજે ધર્મશાળામાં નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત બૌદ્ધ ધર્મગુરુ પરમ પાવન દલાઈ…
જૈન ભોજનાલયના સાત્વિક ભોજનનો પ લાખથી વધુ લોકોએ લીધો લાભ: સદગુરુદેવ પારસમુનિ ગોંડલ સંપ્રદાયના ગાદીપતિ ગિરિશચંદ્રજી સ્વામીનાં સુશિષ્ય ગુજરાત સુશાંતમુનિ મહારાજ સાહેબ એવં મહામંત્ર પ્રભાવક પૂજ્ય…
સૌના દિલને જીતીને વિજયભાઈએ હવે મૃત્યુને પણ જીતી લીધું !!! અમદાવાદમાં 12 જૂનના રોજ ખૂબ જ દુખદ પ્લેન ક્રેશ થવાની ઘટના બની હતી. અમદાવાદથી લંડન જતું…
સંયમ આધારિત જીવનશૈલીથી જળ અને પર્યાવરણ સંરક્ષણ શક્ય: આચાર્ય લોકેશજી વિશ્વ શાંતિ કેન્દ્ર અને અહિંસા વિશ્વ ભારતીના સંસ્થાપક આચાર્ય લોકેશજી, એસકેઓડીએ ગ્રુપના સલાહકાર રાજન છિબ્બર, મેજર…
પીએચડી કરી રહેલા જૈન સાધુના ગાઈડ તરીકે કાર્યરત મુસ્લિમ વિદ્વાન સાધુઓનો જ્યાં પડાવ હોય છે ત્યાં જઈને માર્ગદર્શન આપે છે અત્યારે ધર્મના નામે અનેક વિવાદો ઉદભવી…
અરવિંદ કેજરીવાલની પુત્રી હર્ષિતા બંધાઈ લગ્નના બંધનમાં..! આમ આદમી પાર્ટી (AAP) ના વડા અરવિંદ કેજરીવાલની દીકરી હર્ષિતા જૈને આજે દિલ્હીની એક ફાઇવ સ્ટાર હોટલમાં શક્ય જૈન…
જૈન સમાજ દ્વારા મહાવીર જન્મ કલ્યાણ વાંચન સાથે શોભાયાત્રાનું આયોજન દેરાસરમાં શ્રાવક અને શ્રાવિકાઓ સેવા પૂજા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા જૈન સંઘ દ્વારા વિવિધ ધાર્મિક…