jain

A visit to these five Jain temples in India this weekend will make for a unique experience

ભારતમાં ઘણા હિન્દુ મંદિરો છે, જ્યાં તમે શાંતિથી બેસીને તમારા ભગવાનને યાદ કરી શકો છો. તો જો તમે જૈન મંદિરમાં જવા માંગો છો તો આ સમાચાર…

જૈન સોશિયલ ગ્રુપ એલીટ તથા સંગીની એલીટ દ્વારા રવિવારે રક્તદાન કેમ્પ

રક્તદાતાઓને બિરદાવવા આકર્ષક શ્યોર ગિફ્ટ અને એક લાખના અકસ્માત વિમા પોલીસી તથા સર્ટિફિકેટ ભેટ અપાશે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતમાં જૈન સોશ્યલ ગ્રુપના સભ્યોએ આપી માહિતી જૈન સોશ્યલ…

કાલથી જૈનોના ચાતુર્માસનો પ્રારંભ

35 ઉપાશ્રયમાં સાધુ-સાધ્વીજી થશે બિરાજમાન: ધર્મસ્થાનકોમાં તપ, આરાધના આત્માની ખેતી કરવાના શ્રેષ્ઠ દિવસો કાલથી જૈનોના ચાતુર્માસ વિધિવત પ્રારંભ થશે. રાજકોટના 35 ઉપાશ્રયમાં 100થી વધુ સાધુ-સાધ્વીજી બિરાજમાન…

WhatsApp Image 2024 06 20 at 17.47.56 2406051e

આદ્રા નક્ષત્રનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે અબતકના આંગણે જૈન અગ્રણી મનોજભાઈ ડેલીવાળા અને કંકુ મહિલા મંડળના બહેનોએ જૈન દર્શનના નિયમોનું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક કારણો અંગે…

4 11

જૈન શ્રેષ્ઠી રજનીભાઈ બાવીસીનો આજે જન્મ દિવસ છે સફળતમ સેવામય જીવનના 91 વર્ષ પૂર્ણ કરી 92 માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે  વૈયાવચ્ચ પ્રેમી, વિરાણી બહેરા…

11 23

છેલ્લા અઠવાડિયાથી સૂરજદેવ આકરૂ રૂપ ધારણ  કર્યું છે. અને તાપમાનનો પારો ઉંચકાતો ગયો ત્યારે 26 અને  27મેના બે દિવસમાં રાજસ્થાનમાં સાત સાધુ સાધ્વીજી અને મધ્યપ્રદેશમાં એક…

2 24

ગોંડલ સંપ્રદાયના આદ્ય સ્થાપક આચાર્ય ભગવાન પૂ. ડુંગરસિંહજી મ.સા.ની કાલે 204મી પૂણ્યતિથિ અબતક ચેનલ અને ડીજિટલ પ્લેટફોર્મ પર  ધર્મ પે ચર્ચા કાર્યક્રમ નિહાળી શકશો જૈન દર્શનમાં…

Screenshot 2 2

અહો આશ્ચર્યમ: માન્યામાં ન આવે તેવી અનોખી સિધ્ધિ હર્ષ હર્ષના નાદ સાથે જૈન મુનિ ડો.અજિતચંદ્રસાગરજી મહારાજને સહસ્ત્રાવધાનીની પદવી એનાયત મુંબઇના વરલી ખાતે જૈન મુનિ ડો. અજિતચંદ્રસાગરજી…

Jain Muni Dr. Ajitchandra Sagarji M.Sc.'s Sahastravadhana will create history tomorrow in Mumbai.

આત્મશક્તિથી ધ્યાનનો ચમત્કાર એનએસઆઈસી ખાતે ડો. અજીતચંદ્ર સાગરજી મહારાજ પડકારજનક ગણીતના પ્રશ્ર્નો, અવતરણો, કવિતાઓ સહિત વિવિધ પ્રકારના સળંગ પૂછાયેલા 1000 પ્રશ્ર્નોના જવાબ આપી અગાધ સ્મરણશક્તિનો આપશે…

WhatsApp Image 2024 04 29 at 17.54.31 cbdb62da

ભગવાન મહાવીર – આચાર્ય લોકશના સિદ્ધાંતો દ્વારા ઘણી વૈશ્વિક સમસ્યાઓનું સમાધાન શક્ય છે જૈન જીવનશૈલી અપનાવવાથી અનેક રોગોનો ઉકેલ શક્ય છે – ડૉ. ડી.સી. જૈન વર્ધમાન…