દિવાળી પર્વની સૌ કોઈ પરંપરાગત ઉજવણી કરી રહ્યા છે. લોકો આનંદ ઉમંગનાં પર્વને મનાવવા થનગની રહ્યા છે. આધુનિક યુગમાં ભલે ઈલેકટ્રીક દિવડા અને બનાવટી ફુલોનાં તોરણ આવ્યા હોય તેમ છતાં માટીના દિવડા અને આસોપાલવના તોરણ વગર જાણે દિવાળી અધુરી જ લાગે ! કાલે દિવાળીનો મહાપર્વ ઉજવાશે તેમાં સૌપ્રથમ સવારે દરેક ઘરનાં દરવાજે આસોપાલવના તોરણ બંધાશે. તસવીરમાં આસોપાલવના તોરણ બનાવવાની પુરજોશમાં કામગીરી ચાલી રહી છે. આજે આખો દિવસ ફેરીયાઓ આસોપાલવના તોરણ બનાવી કાલે સવારમાં જ તોરણ વેચી નાખી રોજીરોટી મેળવશે.
Trending
- પડધરી: તરઘડી ગામે પરિણિતાને પાડોશી મહિલાએ ઢીબી નાખી
- મોરબી: મહિલાઓને લાજ કાઢવાનું કહેતા મોટાબાપુ અને તેના પુત્રને ભાઈ તથા ભત્રીજાઓએ ઢીબી નાખ્યા
- સુરેન્દ્રનગર: છૂટાછેડા લઈ લીધા બાદ પુર્વ પતિએ મહિલાને માર્યા છરીના ઘા
- દ્વારકામાં ‘અબતક’ના પત્રકાર પર ત્રણ શખ્સોએે કર્યો હુમલો
- કોંગ્રેસને ફટકો: અશોક ડાંગરે કર્યા ફરી કેસરિયા
- દુબઈમાં ફરી વરસાદે માજા મુકી: જનજીવનને અસર, અનેક ફ્લાઇટ્સ રદ
- તમારો ટ્રેક રેકોર્ડ તમામ બાબતોમાં ખરાબ: સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે પાક.ને ખખડાવ્યુ
- આર્થિક સંકડામણ ભોગવતું બાયજુ તેના કર્મચારીઓને સાપ્તાહિક રકમ ચૂકવશે