Abtak Media Google News

વીસ વર્ષ જૂના કાળિયારના શિકાર મામલે જોધપુરની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે આજે અભિનેતા સલમાન ખાનને દોષી જાહેર કર્યો છે.ખાન

આ મામલે સલમાનને 5 વર્ષની જેલ અને 10 હજાર રૂપિયાના દંડની સજા સંભળાવવામાં આવી છે. કોર્ટથી સલમાનને સીધો જોધપુરની સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવશે.

સલમાનઉલ્લેખનીય છે કે આસારામ બાપુ પણ સગીરા સાથે બળાત્કારના મામલે જોધપુરની જેલમાં છેલ્લાં 5 વર્ષથી સજા કાપી રહ્યા છે. તેઓ 2013થી જોધપુરની જેલમાં બંધ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.