જમ્મુ-કાશ્મીરના પુલવામા ગત ગુરુવારે જૈસ એ મહોમ્મદ આતંકવાદી સંગઠન દ્વારા કરવામાં આવેલા હુમલામાં સીઆરપીએફના ૪૪ જવાનો શહિદ થયા છે. આ ઘટનાથી દેશભરમાં જનઆક્રોશ ચરમસીમાએ પહોંચી ગયો છે. બહાદુર જવાનોને શ્રદ્ધાંજલી અને સલામી અર્પવા માટે આજે શહેરની મુખ્ય બજારો પૈકીની સોની બજાર, પેલેસ રોડ અને ગુંદાવાડી સહિતની બજારોએ સવારથી બપોર સુધી બંધ પાળ્યો હતો. શહિદોને શ્રદ્ધાંજલી અર્પવા માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને લોન વગેરે બાબતનું ટેન્શન રહેતું જોવા મળે અને પૂજા પાઠથી બળ મળી રહેશે
- 115 વર્ષ પહેલાં ગાયબ થયેલું શ્રાપિત જહાજની તસવીરો જોઈ ડરી જશો
- પત્ની સાથે અનૈતિક સંબંધનો બદલો લેવા ફિલ્મી ઢબે પાર્સલમાં દેશી બોમ્બ મોકલ્યાનો ઘટસ્ફોટ
- વધુ એક કસ્ટોડિયલ ડેથ? : કુવાડવા પોલીસના મારથી વૃદ્ધ મોતને ભેંટ્યાનો પરિજનોનો આક્ષેપ
- અદાણીની 6 કંપનીઓને સેબીની કારણદર્શક નોટિસ
- પ્રચાર પડઘમ રવિવારે સાંજે 6 વાગ્યાથી થશે શાંત
- રાજકોટ RTOનો ‘નિયમતોડ’ લોકોને એપ્રિલ માસમાં અડધા કરોડનો ‘ચાંદલો’
- પુરૂષો આવેગીક રીતે સ્ત્રીઓની તુલનામાં ઓછા પરિપક્વ: સર્વે