Abtak Media Google News

પૂ.ધીરગૂરૂદેવની નિશ્રામાં પૂ. બંસરીજી મ.સ.ની ૬૮મી વર્ધમાન તપની ઓળી અને દીક્ષાર્થી મોનાલીબેનની સાંજીમાં ૬૫૦ બહેનો જોડાયા હતા. સુશીલાબેન ઈન્દુભાઈ બદાણી તરફથી પુરસ્કાર એનાયત કરેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.