ભીચરી ગામમાં વિક્રમભાઈ વિભાભાઇ લાવડીયાની સરપંચની નિયુક્તિ કરાઈ જ્યારે સૌ પ્રથમ ગ્રામપંચાયતનું શુધીકરણ હિન્દુ ધર્મ વિધિથી ગૌ મૂત્ર અને ગંગાજળનો ઉપયોગ કરી કરવામાં આવ્યું તેમજ બ્રાહ્મણોની વિધિ વિધાન્યોક્ત પૂજા-અર્ચના કરી હવન કરવામાં આવ્યા એટલું જ નહી ગામલોકો તેમજ આગેવાનો એ સરપંચ શ્રીને રાજતિલક અને પાઘડી પહેરાવી ગામવાસીઓએ રાજીખુશીથી ખરાઅર્થમાં સરપંચ પદ વિક્રમભાઈ લાવડીયાને સોપવામાં આવ્યું એટલુંજ નહી પરંતુ ગ્રામપંચાયતમાં આપણા લોખંડી પુરષો સરદાર વલ્લભભાઈ પટેલ,ગાંધી બાપૂ,બાબા આંબેડકર,જેવા મહાન વિભૂતિઓના ફોટા પણ રાખવામાં આવ્યા છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સંયુક્ત સાહસોમાં સારું રહે અને દિન શુભ રહે
- હોરર કોમેડી ‘બાક’ના પ્રમોશન માટે રાશી ખન્ના નજર આવી આ લૂકમાં
- કેજરીવાલની ધરપકડ અંગે સુપ્રીમ કોર્ટે EDને પૂછ્યો આ મહત્વનો પ્રશ્ન
- જામનગર : બે યુવાનોને જોડિયા નજીક કેશિયા ગામ પાસે નડ્યો અકસ્માત
- વિશ્વની સૌથી સસ્તી હોટલમાં ભારતની પણ એક હોટલ સામેલ
- ભારતના અર્થતંત્ર માટે આ છે સારા સમાચાર
- ટ્રુડો મત માટે કેનેડાને ખાલીસ્તાન બનાવી શકે!
- સુરત : ડ્રગ્સનો ધમધમતો ધંધો! SOGએ મોટા રેકેટનો કર્યો પર્દાફાશ