ભીચરી ગામમાં વિક્રમભાઈ વિભાભાઇ લાવડીયાની સરપંચની નિયુક્તિ કરાઈ જ્યારે સૌ પ્રથમ ગ્રામપંચાયતનું શુધીકરણ હિન્દુ ધર્મ વિધિથી ગૌ મૂત્ર અને ગંગાજળનો ઉપયોગ કરી કરવામાં આવ્યું તેમજ બ્રાહ્મણોની વિધિ વિધાન્યોક્ત પૂજા-અર્ચના કરી હવન કરવામાં આવ્યા એટલું જ નહી ગામલોકો તેમજ આગેવાનો એ સરપંચ શ્રીને રાજતિલક અને પાઘડી પહેરાવી ગામવાસીઓએ રાજીખુશીથી ખરાઅર્થમાં સરપંચ પદ વિક્રમભાઈ લાવડીયાને સોપવામાં આવ્યું એટલુંજ નહી પરંતુ ગ્રામપંચાયતમાં આપણા લોખંડી પુરષો સરદાર વલ્લભભાઈ પટેલ,ગાંધી બાપૂ,બાબા આંબેડકર,જેવા મહાન વિભૂતિઓના ફોટા પણ રાખવામાં આવ્યા છે.
Trending
- અમિત શાહના નકલી વીડિયો કેસમાં અમદાવાદ સાયબર ટીમની કાર્યવાહી
- ગીર સોમનાથ : આરોગ્યમ ટ્રસ્ટ દ્રારા અંગદાન પ્રેરણા માટે કાર્યક્રમ યોજાયો
- “સલામ રોહિત ભાઈ” : MIએ રોહિત શર્માના જન્મદિવસ પર એક ખાસ વીડિયો પોસ્ટ કર્યો
- શાપર-વેરાવળ માસુમ બાળકનું ખંડણી વસુલવાના બહાનેે અપહરણ
- તમને પણ મીઠાઈ ખાવાનું બવ મન થાય છે તો ચોકલેટ પિઝા ચોક્કસ ટ્રાઈ કરો
- કાળચક્ર ફરી વળ્યો : રાજ્યમાં અલગ અલગ અકસ્માતમાં 15 લોકો મોતના મુખમાં ધકેલાયા
- નરેન્દ્રભાઈનો ગુરૂવારે સૌરાષ્ટ્રમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર
- કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે તેના નકલી વીડિયો માટે કોને જવાબદાર ઠેરવ્યા???