Abtak Media Google News

આજ રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા ગૃહમંત્રી અમીત શાહ દ્વારા દેશના ઐતિહાસિક નિર્ણય લેવા માટે પ્રસ્તાવ મુકવામાં આવેલ અને જે પ્રસ્તાવને રાષ્ટ્રપતિ દ્વારા બહાલી મળેલ અને બહુમતીથી કાશ્મીરના સાદી સમયથી સળગતા પ્રશ્ન સમાન કલમ370 હટાવવાનો નિર્ણય લેવાયો.

જેને દેશના તમામ ખુશીનો માહોલ જોવા મળેલ અને વધારવા માટે રાજકોટ શહેરના તમામ વકીલોમાં પણ જોવા મળેલ અને જેના પગલે રાજકોટ બારના સભ્ય બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સભ્ય દિલીપભાઈ પટેલ તથા સૌરાષ્ટ્ર કચ્છ ફેડરેશન ના પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ ગોહિલ લીગલ સેલના કન્વીનર હિતેશભાઈ દવે ક્રિમિનલ બાર ના પ્રમુખ તુષારભાઈ બસલાણી ઉદાણી ભાઈ તથા તમામ વકીલો દ્વારા ખુશીનો ઉત્સવ મનાવવા એકત્રિત થઇ ફટાકડા ફોડી દેશના શાસક પક્ષના આ નિર્ણયને આવેલ છે અને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છે.

Screenshot 8

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.