Abtak Media Google News

હનુમાનજીને અતિપ્રિય વાર એવા મંગળવાર અર્થાત આજે શનિ જયંતિ છે ભારે ગ્રહોની આડ અસરને નિવારવા માટે ભાવિકોએ ભકિતભાવ સાથે શનિદેવની આરાધના કરી હતી.

Advertisement

રાજકોટમાં જયુબીલી ગાર્ડન સ્થિત શનિ મંદીર ખાતે વહેલી સવારથી જ ભાવિકો ઉમટી પડયા હતા.

2 29

અહીં શનિ દેવ સાથે નવ ગ્રહોના મંદીરો પણ આવેલા છે. ભાવિકોએ તમામની આરાધના કરી હતી. પોરબંદર નજીક હથિલા ગામે જેને શનિદેવની જન્મભૂમિ માનવામાં આવે છે ત્યાં પણ આજે ભાવિકોનો મેળાવડો જામ્યો હતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.