રોજ નવ કલાકથી વધુ ઊંઘ લેનારા તેમજ જેમને આંખ ખોલીને પથારીમાંથી બહાર નીકળવામાં ભારે તકલીફ થતી હોય એવા લોકોમાં અલ્ઝાઈમર્સ જેવા યાદશક્તિ ક્ષીણ કરી દેનારા રોગો થવાનું જોખમ બમણું થઈ જાય છે. સ્લીપ પેટર્નમાં આવેલો સ્પષ્ટ ફેરફાર અલ્ઝાઈમર જેવા રોગ થવાની સિગ્નલ પણ હોઈ શકે છે. કેમ કે જાગ્રતાવસ્થા પર નિયમન રાખતા આપણા મગજના હિસ્સાને નુકસાન પહોંચ્યું છે. એવું સાબીત થાય છે. નવ કલાકથી વધુ સુતા લોકોના મગજનું કદ પણ ઘટી ગયેલું જોવા મળે છે. તેથી વિવિધ માહિતીનું પ્રોસેસિંગ કરવામાં તેમને વધુ સમય લાગે છે
Trending
- આ તે ડરામણા કિલ્લાઓ છે જેમને જોવું તો દુર નામ સાંભળતા જ કંપી જવાય છે
- હાય ગરમી…આવી ગરમીમાં ઠંડો ઠંડો આઇસ્ક્રીમ ઘરે જ બનાવો
- ક્યો દેશ છે જ્યાં, પ્રવાસ કરી કરોડો કમાઈ શકો છો??
- આ ઇલેક્ટ્રિક બાઇક મે માહિનામાં કરશે ધમાકેદાર એન્ટ્રી
- રાજકોટ : નચિકેતા સ્ટેશનરીના માલિકને ફ્રેંચાઈઝીના નામે રૂ. 21.66 લાખનો ચૂનો ચોપડી દેવાયો
- ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે આકરા પાણીએ
- ઘરમાં મંદિર પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો થશે સંચાર
- સંગીત વિચાર શકિત, એકાગ્રતા, માનસિક શાંતિ તથા ડિપ્રેશન માટે લાભદાયક