રોજ નવ કલાકથી વધુ ઊંઘ લેનારા તેમજ જેમને આંખ ખોલીને પથારીમાંથી બહાર નીકળવામાં ભારે તકલીફ થતી હોય એવા લોકોમાં અલ્ઝાઈમર્સ જેવા યાદશક્તિ ક્ષીણ કરી દેનારા રોગો થવાનું જોખમ બમણું થઈ જાય છે. સ્લીપ પેટર્નમાં આવેલો સ્પષ્ટ ફેરફાર અલ્ઝાઈમર જેવા રોગ થવાની સિગ્નલ પણ હોઈ શકે છે. કેમ કે જાગ્રતાવસ્થા પર નિયમન રાખતા આપણા મગજના હિસ્સાને નુકસાન પહોંચ્યું છે. એવું સાબીત થાય છે. નવ કલાકથી વધુ સુતા લોકોના મગજનું કદ પણ ઘટી ગયેલું જોવા મળે છે. તેથી વિવિધ માહિતીનું પ્રોસેસિંગ કરવામાં તેમને વધુ સમય લાગે છે
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકો તમારી જાત સાથે સંવાદ કરી શકો, મનોમંથન કરી શકો,મુશ્કેલીમાં થી માર્ગ મળે,મધ્યમ દિવસ.
- વિદ્યાર્થીનીઓએ સૈનિકોને રાખડી સાથે લાગણી પણ મોકલી
- જામનગરમાં ઉંદર પકડવાની જાળ ના ઉત્પાદન, વેચાણ, તથા ઉપયોગ પર કડક પ્રતિબંધ
- દુશ્મનના દરેક ઘાતક હુમલાને નિષ્ફળ બનાવશે ભારતનું નવું બ્રહ્માસ્ત્ર AD-1
- રાજકોટની ખાનગી શાળાઓની સ્પર્ધાત્મક પરીક્ષાના શ્રેષ્ઠ પરિણામની સુપ્રીમ કોર્ટે નોંધ લીધી
- કારગિલ વિજય દિવસે જુઓ સુરતના બ્રિગેડિયર બલરામસિંહ મહેતાની કારકિર્દીની એક ઝલક
- કારગીલ વિજય દિવસ નિમિતે મોટર સાયકલ રેલીમાં એનસીસીના કેડેટ્સ મોટી સંખ્યામાં જોડાયા
- દાઢી-મૂછના સફેદ વાળને કાળા કરવા અપનાવો આ નુસખો