Abtak Media Google News

ઉપલેટાના મોજ નદીના કાંઠે બિરાજતા સોમનાથ મહાદેવને દર વર્ષની જેમ આ વર્ષે  પણ વિવિધ રંગબેરંગી ફૂલોથી શુશોભિત કરવામાં આવે છે. દરરોજ સોમનાથ મહાદેવની આરતી અર્ચના પૂજન કરવામાં આવે છે. તેમાં બહોળી સંખ્યામાં ભકતો ઉ૫સ્થિત રહી ભગવાન ભોળાનાથને શિશ ઝુકાવે છે તેમ મંદીરના મહંત વિવેક ગીરી પ્રફુલગીરીની યાદી જણાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.