‘અબતક’સુરભી રાસોત્સવના ગ્રાઉન્ડમાં શ્રી ગ્રુપ દ્વારા સમસ્ત સોની સમાજના ખેલૈયાઓ માટે વેલકમ નવરાત્રીનું ભવ્ય આયોજન કરાયું હતુ ખ્યાતનામ સીંગરોએ રાસ રસીયાઓને મનમૂકીને ડોલાવ્યા હતા. ભવ્ય રાસોત્સવનાં આયોજનમાં સમાજ શ્રેષ્ઠીઓ ઉપરાંત અનેક અધિકારીઓ-પદાદિકારીઓ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આયોજનને સફળ બનાવવા માયે કૈલાશભાઈ રાજપરા, કિશોરભાઈ પાલા, દિનેશભાઈ રાજપરા, રાજેશભાઈ ફીચડીયા, સહિતના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.
Trending
- નૃત્ય એટલે પોતાની લાગણી, સંસ્કૃતિ, ભક્તિ અને કલાને અભિવ્યક્ત કરવાનું ઉત્તમ માધ્યમ
- સુરત : આગામી લોકસભા ચૂંટણીને લઇ પોલીસ એલર્ટ
- પર્પલ ક્રાઈંગ શું છે? જેમાં બાળક સતત જોર જોરથી રડતું રહે છે
- Q4 ના પરિણામોની જાહેરાત બાદ મારુતિ સુઝુકી અને ICICI બેંકના શેરના ભાવ આસમાને
- શ્રીલંકામાં અમ્માન મંદિરમાં માતા સીતાનો અભિષેક ભારતની આ નદીના જળથી થશે
- નોટબંધી બાદ ડિજિટલ પેમેન્ટ તો વધ્યું, સાથે રોકડ ચલણ પણ અઢી ગણું વધી ગયું!
- સુરત : કુખ્યાત સજ્જુ કોઠારી પર ED બાદ ITની તવાઈ
- MDH અને Everest પર સિંગાપોર અને હોંગકોંગ પછી આ દેશમાં પણ સંકટ