Abtak Media Google News

ઉત્તરપ્રદેશનાં કાનપુરનાં ભગવાન ગણપતિના મંદિરમાં ભગવાન માટે મંદિરમાં એ.સી અને કુલર નખાયા છે આ વાત પર મંદિરનાં પૂજારીએ કહ્યું હતું કે અહી આવતા ભક્તોએ ઘણા સમયથી માંગણી હતી અને બધા જ ભક્તો કહેતા હતા એટલે ભગવાનને ગરમી ન લાગે માટે અહી મંદિરમાં એ.સી. અને કુલર નખાયા છે

Ganpati Temple
Ganpati temple

અહી લોકોને ભગવાન ગણપતિમાં બહુજ શ્રધ્ધા છે અને ભગવાન બધા ની ઈચ્છા પૂરી કરતા હોય તેથી ભગવાન ને ગરમી ના લાગે માટે આ ખાસ વ્યસ્થા કરવા માં આવી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.