ક્રિસ્ટલ સ્કૂલ્સ રાજકોટમા ગીતા જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સ્કૂલ્સના વિઘાર્થીઓએ ગીતાના અઘ્યાયનું પઠન કર્યુ હતું. તેમજ દુર્વા ડોડીયા અને નિયતિબા સરવૈયાએ ગીતાસાર સંસ્કૃત ભાષામાં રજુ કર્યો હતો. ચેરમેન ડોડીયાએ સંસ્કૃતનું મહત્વ અને ગીતાનું જીવનમાં મહત્વ વિશે વિઘાર્થીઓને માહિતગાર કર્યા હતા. સમગ્ર કાર્યક્રમને સંચાલન સંસ્કૃત વિષયના તજજ્ઞ કલ્પેશભાઇ વાયડાએ કર્યુ હતું.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો તમારા રસ-રુચિમાં આગળ વધી શકો ,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
- સામાજિક સંસ્થાઓએ સહકારી ક્ષેત્રમાં ‘ચંચુપાત’ન કરવો જોઈએ : જયેશ રાદડિયા
- કર્ણાવતી સ્કુલનું ધો.10નું શ્રેષ્ઠ પરિણામ
- રફાળેશ્વર પાસે સગીરાનું શંકાસ્પદ મોત, પ્રેમીએ દવા પીવડાવ્યાનો પરિવારનો આક્ષેપ
- પૂજા હોબી સેન્ટરનો દબદબો: 33 ગોલ્ડ, 14 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ જીત્યા
- હવે પર્યાવરણનું જતન ન્યાયતંત્ર જ કરાવી શકે!
- જૈન આચાર્ય લોકેશજીએ ઉત્તરાખંડ રાજભવનની ગૌશાળામાં કરી ગાયોની સેવા
- શ્રેયાંશ સ્કુલનું અભૂતપૂર્વ પરિણામ: વિદ્યાર્થીઓમાં અનેરો આનંદ