Abtak Media Google News

ક્રિસ્ટલ સ્કૂલ્સ રાજકોટમા ગીતા જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સ્કૂલ્સના વિઘાર્થીઓએ ગીતાના અઘ્યાયનું પઠન કર્યુ હતું. તેમજ દુર્વા ડોડીયા અને નિયતિબા સરવૈયાએ ગીતાસાર સંસ્કૃત ભાષામાં રજુ કર્યો હતો. ચેરમેન ડોડીયાએ સંસ્કૃતનું મહત્વ અને ગીતાનું જીવનમાં મહત્વ વિશે વિઘાર્થીઓને માહિતગાર કર્યા હતા. સમગ્ર કાર્યક્રમને સંચાલન સંસ્કૃત વિષયના તજજ્ઞ કલ્પેશભાઇ વાયડાએ કર્યુ હતું.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.