સુરેન્દ્રનગર જીલ્લાના હાલ કલેકટર કનકપતિ રાજેશ જેઓ ૨૦૧૭-૧૮ માં જયારે સુરત ડીડીઓ તરીકે ફરજ બજાવતા હતા. તે સમય દરમ્યાન મનરેગા યોજના અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી જેવી કે વ્યકરીગત શૌચાલય બનાવવા, ઘેર ઘેર ગેસ કનેકશન, વીજળી રસ્તાઓ જેવી કામગીરીમાં શ્રેષ્ઠ કામગીરી કરદા બદલ કેન્દ્ર સરકાર દ્વારા દેશના ૧૮ ડીડીઓને એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા હતા. જેમાં હાલના સુ.નગર જીલ્લાના કલેકટર કનકપતિ રાજેશને પણ મનરેગા ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ નેશનલ એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા છે.
Trending
- પંચાયત 3ના મેકર્સે કર્યું અનોખી રીતે પ્રમોશન, વીડિયો જોઈને ચાહકો ચોંકી ગયા
- રાજકોટ શહેર-જિલ્લામાં 6 હજારથી વધુ પોલીસ અધિકારીઓ-કર્મચારીઓનો બંદોબસ્ત
- રાજકોટમાંથી 11,108 જયારે રેન્જના પાંચ જિલ્લાઓમાંથી 51,869 ગુનેગારોને ઉપાડી લેવાયા
- સુનિતા વિલિયમ્સે અવકાશની તેની ત્રીજી સફર વિષેતે તેની અપેક્ષાઓ રજૂ કરી
- લોકશાહીના મહા પર્વને ઉત્સાહ ભેર ઉજવીએ
- T20 વર્લ્ડ કપમાં આતંકી હુમલાની ધમકી કોણે આપી ?
- પૂંચ આતંકવાદી હુમલાના બે આતંકવાદીઓના સ્કેચ જાહેર કરતી પોલીસ
- સુરત : નિલેશ કુંભાણીને મતદાન અગાઉ કોંગ્રેસ પ્રવક્તાની ખુલ્લી ચીમકી