Abtak Media Google News

સુરેન્દ્રનગર જીલ્લાના હાલ કલેકટર કનકપતિ રાજેશ જેઓ ૨૦૧૭-૧૮ માં જયારે સુરત ડીડીઓ તરીકે ફરજ બજાવતા હતા. તે સમય દરમ્યાન મનરેગા યોજના અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી જેવી કે વ્યકરીગત શૌચાલય બનાવવા, ઘેર ઘેર ગેસ કનેકશન, વીજળી રસ્તાઓ જેવી કામગીરીમાં શ્રેષ્ઠ કામગીરી કરદા બદલ કેન્દ્ર સરકાર દ્વારા દેશના ૧૮ ડીડીઓને એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા હતા. જેમાં હાલના સુ.નગર જીલ્લાના કલેકટર કનકપતિ રાજેશને પણ મનરેગા ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ નેશનલ એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.