Abtak Media Google News

સુરેન્દ્રનગર મા સૈયદ યુસુફ મિયાં બાપુ ને ત્યાં રોઝા ઇફ્તાર પાર્ટી નું આયોજન કરાયું.

Hindu Muslim Ekta
hindu muslim ekta

હાલ મા રમઝાન માસ પૂર્ણ થવા માં થોડા દિવસો બાકી છે ત્યારે સુરે્દ્રનગર મા સૈયદ યુસુફ મિયાં બાપુ ને ત્યાં રમઝાન માસ નું સવથી મોટું રોઝુ ગણાતા ૨૭ મા રોઝા ના દિવસે રોઝા ઇફ્તાર પાર્ટી નું આયોજન કરવા મા અવિયું હતું આ રોઝા ઈફ્તાર પાર્ટી એ સુરેન્દ્રનગર જિલ્લા મા કોમી એકતા નું એક અનેરું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Advertisement
Img 20180613 Wa0006
સુરેન્દ્રનગરમા સૈયદ યુસુફ મિયાં બાપુ ને ત્યાં રોઝા ઇફ્તાર પાર્ટી નું આયોજન કરાયઉ હતું જેમાં હનીફ બાપુ , ફારુક બાપુ , સુરેન્દ્રનગર જીલ્લા પચાયત ના પ્રમુખ ચેતન ભાઈ ખાચર , મોહન ભાઈ પટેલ , સુલેમાન ભાઈ કુરેશી , અને ખાસ મહેમાન તરીકે સુરેન્દ્રનગર વડવાળા મંદિર ના મહંત શ્રી કનીરાંબાપુ , અને સુરેન્દ્રનગર નાં મોટા ભાગ ના તમામ ડોક્ટર ઓ ઉપસ્થિતિ રહી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.